https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Hast lekhit Janmag Patrika / Astrologer Pandarama.: “ प्रमाण पत्रिका “

Amazon

https://www.amazon.in/SENDAN-Original-Karungali-Government-Certified/dp/B0CJ7F96VD?pd_rd_w=MWRhq&content-id=amzn1.sym.2fa5ef78-d215-4b54-bdb7-fa3d3620b822&pf_rd_p=2fa5ef78-d215-4b54-bdb7-fa3d3620b822&pf_rd_r=9GSMGCH7YDQBRSDZP71G&pd_rd_wg=IFabf&pd_rd_r=03502a24-544a-4330-9aa4-fe8f5ada25ed&pd_rd_i=B0CJ7F96VD&psc=1&linkCode=ll1&tag=blogger0a94-21&linkId=d023a428bf7b072c83e1c56ecf6c68fe&language=en_IN&ref_=as_li_ss_tl

Wednesday, December 11, 2013

“ प्रमाण पत्रिका “

प्रमाण पत्रिका



શ્રી અરવિંદ કુમાર પ્રાણજીવન રાયઠઠા,
સુમેર કલબ રોડ,  
એસ.ટી. બસ સ્ટેશન સામે,
જામનગર, 
તારીખ: ૨૫/૫/૨૦૦૪
 
હું શ્રી શ્રી અરવિંદ કુમાર પ્રાણજીવન રાયઠઠા,રે. સુમેર કલબ રોડ, જામનગર, મને જામનગર માં  અમારા અગંત જ એક મારા મિત્ર શ્રી પ્રવીણભાઈ કાન્તિલાલભાઈ શાહ, ( જ્યોતિષી ) પાસે થી મળેલ વાત કરેલ તે ઉપરથી હું તમારી પાસે મારી થોડીક માનસિક મૂંઝવણ અને મારી બંને પુત્રી ના સબંધ બાબત માં તમારું માર્ગદર્શન લેવા માટે જામ ખંભાલીયા તારીખ ૧૧/૦૭ /૨૦૦૦ ના રોજ શ્રી સરસ્વતી જ્યોતિષ કાર્યાલય માં શ્રી પંડિત પ્રભુલાલભાઈ પૂજાલાલભાઈ  વોરિયા પાસે ગયેલ હતો, તો તેમને અમારા જન્માક્ષર ઉપર થી અમને સંતોષ કારક જવાબ આપેલ અને તેમને જે પ્રમાણે ઉપાઈ કરવાના છે, અને આ પૂજા વિધિ કરાવવાની છે, આ પ્રમાણે કરવાથી અમને બધી તકલીપો દુર થઇ જશે તેમ તેમને લખી આપેલ હતું, અને  અમે તે પ્રમાણે ઉપાઈ અને વિધિ કરાવતા અમોને બધી માનસિક મૂંઝવણ  દુર થઇ ગઈ હતી, 
તેમને મારા મોટા પુત્રી ના જન્માક્ષર ઉપર થી ચોખા શબ્દો માં કઈ આપેલ કે આમને ભાવનગર માં જ સબંધ થશે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, સામે ઘર અને પાત્ર પણ તમારા મન માનતા કરતા સારું મળશે, તેમને ફક્ત જે પ્રમાણે કહેલ ઉપાઈ હતા તે પ્રમાણે મારા મોટા પુત્રીએ કરતા, શ્રી પ્રભુલાલભાઈ એ અમોને જે પ્રમાણે તારીખ આપેલ હતી તે પ્રમાણે તેમનો સબંધ ભાવનાર માં જ થયો છે, અને સામે પાત્ર અમારા મન માનતા કરતા સારું મળેલ છે, અને હાલ મારા મોટા પુત્રી અને જમાઈ પણ સુખી છે, અને અમે લોકો પણ સુખી છીએ,
ત્યાર બાદ મારા નાના પુત્રી નો સબંધ બાબત માં પણ અમોને જે પ્રમાણે તારીખ સમય આપેલ હતા તે પ્રમાણે જ બધું બનેલ હોય અને તેમના કહેલ પ્રમાણે જ સામે થયું છે તેમને કહેલ હતું કે નાના પુત્રી નો સબંધ માં મૂળ જામનગર ના જ રહેવાસી હશે, તો જ પ્રમાણે થયેલ છે, મારા નાના પુત્રી ના સસરા વાળા જામનગર જીલ્લા ના વતની અને હાલ માં છતિસ્ગઠ રાજ્યના રાયપુર માં રહે છે, ત્યાં મારા નાના પુત્રી નો સબંધ થયેલ છે        
તો હું તમોને ત્યાં સુધી કહું છું કે અમોને શ્રી પંડિત પ્રભુલાલભાઈ વોરીયા પાસે જામ ખંભાલીયા મોકલનાર શ્રી પ્રવીણભાઈ કાન્તિલાલભાઈ શાહ, ( જ્યોતિષી ) ના પણ દિલ અને અંતર થી આભાર માનીએ છીએ, અમે અમારા પરિવારના બધા સભ્યો શ્રી પંડિત પ્રભુલાલ ભાઈ વોરીયા ના અંતર થી ખુબ ખુબ આભારી છીએ,
ધન્યવાદ
શ્રી અરવિંદ કુમાર પ્રાણજીવન રાયઠઠા,
જય શ્રી કૃષ્ણ...


श्री अरविन्द कुमार प्राणजीवन रायठठा,
सुमेर कल्ब रोड
एस टी.बस अडा के सामने,
जामनगर, 
दिनाक : 25/05/2004.

       मे श्री अरविन्द कुमार प्राणजीवन रायठठा, रे. सुमेर कल्ब रोड, जामनगर, मुझे जामनगर मे मेरा अंगत मित्र श्री प्रवीण भाई कांतिलाल भाई शाह,( ज्योतिषी ) के पास से बात सुनी है, इस पर से मे आपकी पास मेरे थोडिक मानसिक तक्लिप और मेरा दोनों पुत्रीओ का सबंध के बारे मे मार्गदशर्न लेने के लिए जाम खम्भलिया दिनाक: 11/07/2000 के दिन श्री सरस्वती ज्योतिष कार्यालय मे श्री पंडित प्रभुलाल भाई पूंजालाल वोरिया के पास गया था, और उसने हमारा जन्माग पत्रिका पर से हमको संतोष कारक जवाब दिया उसे दिया गया उपाई और पूजन विधि करवाने से आपकी सब तक्लिपो दूर हो जायेगी, ऐसा लिख कर दिया था, तो हमने उस लिखा था व्ही उपाई और पूजन विधि करवा ने से हमारी सब तक्लिपो दूर हो चुकी है,
इस ने मेरा बड़ा पुत्री के जन्माग पत्रिका पर से सचोट शब्दों मे कहा था, इस बहेनजी का सबंध भावनगर मे होगा, और जग्या मे जाने की कोई जरुर नही है, सामनेवाला घर और पात्र भी आपके मन मे जैसा सोचते हो उसे भी अच्छा मिलेगा, उसने हमको जो उपाई दिया था, वही उपाई मेरा बड़ा पुत्री ने किया था, श्री प्रभुलाल भाई हमको जो दिनाक दिया था वही दिनाक से पहेले उसका रिश्ता भावनगर मे बना है, सामनेवाला घर और पात्र भी हम जैसा सोचते है उसे भी अच्छा मिला है, हाल के समय मे मेरा बड़ा पुत्री और दामात भी सुखी है, और हम लोको भी सुखी है,
मेरा छोटा पुत्री का सबंध के बारे मे इसने जो दिनाक समय दिया था वही सचोट निकला था, उसने दिया हुवा दिनाक समय के अनुशार सब बना है, मेरा छोटा पुत्री का सबंध मे वो बोला था सामने वाला लोग मूल जामनगर डीस्टिक का होगा, लेकिन दूर रहेता होगा, मेरा छोटा पुत्री के ससुर वाला मूल जामनगर डीस्टिक का ही है, हाल मे छतिसगठ राज्य के रायपुर मे रहेते है, वही जगा मे मेरा छोटा पुत्री का सबंध बना है,
मे आपको इतने तक कहेता हु, हमको श्री पंडित प्रभुलाल भाई वोरिया के पास जाम खम्भलिया भेजने वाला श्री प्रवीण भाई कांतिलाल भाई शाह, ( ज्योतिषी ) का दिल और अंतर से आभार मानते है, मे मेरा परिवार के सब सभ्यों श्री पंडित प्रभुलाल भाई वोरिया का अंतर से खूब खूब आभारी है,
धन्यवाद,  
श्री अरविन्द कुमार प्राणजीवन रायठठा,
जय श्री कृष्ण..,

मित्रों::: ये मेरा यजमान से दिया गया प्रमाण पत्रिका “  उसने आज से 9  साल पहेले मुझे अर्पण किया था, उसका काम के लिए लिखकर दिया है, वही पेज मे आप के सामने देता हू  
जय द्वारकाधीश ..
जय श्री कृष्णा .....

PANDIT PRABHULAL P. VORIYA RAJPUT JADEJA KULL GURU :-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
SHREE SARSWATI JYOTISH KARYALAY
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India 
Vist us at: sarswatijyotish.com
Email : astrologer_voriya@yahoo.com / prabhurajyguru@gmail.com
Mob. Number +91- 9426633096  +91- 9427236337, Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश..

राधे ........राधे ..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे.....

No comments:

Post a Comment

जानें हस्तरेखा से भविष्य..!

जानें हस्तरेखा से भविष्य..! जानें हस्तरेखा से भविष्य..! लहरदार भाग्यरेखा ( मुसीबत-ही - मुसीबत ) यदि शनि रेखा लहरदार हो तो यह बतलाती है ...