https://www.profitablecpmrate.com/gtfhp9z6u?key=af9a967ab51882fa8e8eec44994969ec Hast lekhit Janmag Patrika / Astrologer Pandarama.: December 2013

Amazon

https://www.amazon.in/SENDAN-Original-Karungali-Government-Certified/dp/B0CJ7F96VD?pd_rd_w=MWRhq&content-id=amzn1.sym.2fa5ef78-d215-4b54-bdb7-fa3d3620b822&pf_rd_p=2fa5ef78-d215-4b54-bdb7-fa3d3620b822&pf_rd_r=9GSMGCH7YDQBRSDZP71G&pd_rd_wg=IFabf&pd_rd_r=03502a24-544a-4330-9aa4-fe8f5ada25ed&pd_rd_i=B0CJ7F96VD&psc=1&linkCode=ll1&tag=blogger0a94-21&linkId=d023a428bf7b072c83e1c56ecf6c68fe&language=en_IN&ref_=as_li_ss_tl

Tuesday, December 31, 2013

“ प्रमाण पत्रिका “

प्रमाण पत्रिका





श्री अमरजीत सिंह गिल
1232. BOEHM BAY,
REGINA, SK S4X 4M2,
CANADA, (U.S.A.)
दिनाक : 05/12/2013

मित्रो नमस्कार मेरा नाम अमरजीत सिंह गिल हु मे इण्डिया पंजाब का हु,  मे जब इण्डिया माँ था तब मेने अनेक पंडितो और ज्योतिषियों के पास मेरे बारे मे पुच्छा तो सब मुझे अलग अलग विवेचन कहेता था, मेरा जॉब नही बन रहा था, अनेक प्रयत्न करने से मुझे निष्फलता मिलती थी, मे एक बार कोम्यूटर पर याहू मेसेंजर और फेसबुक मे चेटिंग करता था, तब दिनाक 25/05/2009 के दिन मेरी मुलाक़ात श्रीमान प्रभुलाल वोरिया के साथ परिचय मे आया, मेने मेरे जॉब के बारे उसको पुच्छा, बाद मे मुझे उसने सामने से बोला आप विदेश जायेगा, आपको इण्डिया मे जॉब भी नही मिलेगा, वोरियाजी ने मुझे जो उपाय बताया मेने किया तो मेरा काम जल्दी बन रहा था,
बाद मे मेने दिनाक: 28/09/ 2010  को विदेश के लिए पुच्छा तो उसने मुझे दिनाक भी दे दिया था, आप ओक्टुम्बर/ नवम्बर मे विदेश चला जायेगा, मे दीपावली के पहेले दिनाक: 25/11/2010 मे विदेश चला गया, बाद मे मेने शादी के लिए दिनाक: 16/04/2011 के आसपास समय मे मेने कुडली मिलान करवाया, तो उसने मुझे कुंडली मिलान मे ही कहा था, आपको पहेले संतान मे लड़का का जन्म होगा, 
मेरे हेतु मित्रो सजन्नो मेरे घर दिनाक: 06/11/2013 के दिन लड़का संतान का जन्म हुवा, मेरे मित्रो सजन्नो मे अंतर से कहेता हु, श्रीमान वोरियाजी ने मेरी पूरी लाइफ बदल दिया है, यहाँ मेरा जॉब भी अच्छा है, मे और मेरा परिवार अच्छी लाइफ जी रहा है,  धन्यवाद ,
     श्री. अमरजीत सिंह गिल 
Amarjit Singh Gill.
From. Canada.   

मित्रों ये मेरा यजमान से दिया गया प्रमाण पत्रिका हमको उसने गत साल के ( डीसेम्बर  2013 ) मे हम को दिया है, उन्हों ने उसका काम के लिए लिखकर दिया है, वही पेज मे आप के सामने देता हू ,  
जय द्वारकाधीश ..
जय श्री कृष्णा .....
PANDIT PRABHULAL P. VORIYA RAJPUT JADEJA KULL GURU :-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
SHREE SARSWATI JYOTISH KARYALAY
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India 
Mob. Number +91- 9426633096  +91- 9427236337, Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश..

राधे ........राधे ..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे.....
  

Wednesday, December 11, 2013

“ प्रमाण पत्रिका “

प्रमाण पत्रिका



શ્રી અરવિંદ કુમાર પ્રાણજીવન રાયઠઠા,
સુમેર કલબ રોડ,  
એસ.ટી. બસ સ્ટેશન સામે,
જામનગર, 
તારીખ: ૨૫/૫/૨૦૦૪
 
હું શ્રી શ્રી અરવિંદ કુમાર પ્રાણજીવન રાયઠઠા,રે. સુમેર કલબ રોડ, જામનગર, મને જામનગર માં  અમારા અગંત જ એક મારા મિત્ર શ્રી પ્રવીણભાઈ કાન્તિલાલભાઈ શાહ, ( જ્યોતિષી ) પાસે થી મળેલ વાત કરેલ તે ઉપરથી હું તમારી પાસે મારી થોડીક માનસિક મૂંઝવણ અને મારી બંને પુત્રી ના સબંધ બાબત માં તમારું માર્ગદર્શન લેવા માટે જામ ખંભાલીયા તારીખ ૧૧/૦૭ /૨૦૦૦ ના રોજ શ્રી સરસ્વતી જ્યોતિષ કાર્યાલય માં શ્રી પંડિત પ્રભુલાલભાઈ પૂજાલાલભાઈ  વોરિયા પાસે ગયેલ હતો, તો તેમને અમારા જન્માક્ષર ઉપર થી અમને સંતોષ કારક જવાબ આપેલ અને તેમને જે પ્રમાણે ઉપાઈ કરવાના છે, અને આ પૂજા વિધિ કરાવવાની છે, આ પ્રમાણે કરવાથી અમને બધી તકલીપો દુર થઇ જશે તેમ તેમને લખી આપેલ હતું, અને  અમે તે પ્રમાણે ઉપાઈ અને વિધિ કરાવતા અમોને બધી માનસિક મૂંઝવણ  દુર થઇ ગઈ હતી, 
તેમને મારા મોટા પુત્રી ના જન્માક્ષર ઉપર થી ચોખા શબ્દો માં કઈ આપેલ કે આમને ભાવનગર માં જ સબંધ થશે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, સામે ઘર અને પાત્ર પણ તમારા મન માનતા કરતા સારું મળશે, તેમને ફક્ત જે પ્રમાણે કહેલ ઉપાઈ હતા તે પ્રમાણે મારા મોટા પુત્રીએ કરતા, શ્રી પ્રભુલાલભાઈ એ અમોને જે પ્રમાણે તારીખ આપેલ હતી તે પ્રમાણે તેમનો સબંધ ભાવનાર માં જ થયો છે, અને સામે પાત્ર અમારા મન માનતા કરતા સારું મળેલ છે, અને હાલ મારા મોટા પુત્રી અને જમાઈ પણ સુખી છે, અને અમે લોકો પણ સુખી છીએ,
ત્યાર બાદ મારા નાના પુત્રી નો સબંધ બાબત માં પણ અમોને જે પ્રમાણે તારીખ સમય આપેલ હતા તે પ્રમાણે જ બધું બનેલ હોય અને તેમના કહેલ પ્રમાણે જ સામે થયું છે તેમને કહેલ હતું કે નાના પુત્રી નો સબંધ માં મૂળ જામનગર ના જ રહેવાસી હશે, તો જ પ્રમાણે થયેલ છે, મારા નાના પુત્રી ના સસરા વાળા જામનગર જીલ્લા ના વતની અને હાલ માં છતિસ્ગઠ રાજ્યના રાયપુર માં રહે છે, ત્યાં મારા નાના પુત્રી નો સબંધ થયેલ છે        
તો હું તમોને ત્યાં સુધી કહું છું કે અમોને શ્રી પંડિત પ્રભુલાલભાઈ વોરીયા પાસે જામ ખંભાલીયા મોકલનાર શ્રી પ્રવીણભાઈ કાન્તિલાલભાઈ શાહ, ( જ્યોતિષી ) ના પણ દિલ અને અંતર થી આભાર માનીએ છીએ, અમે અમારા પરિવારના બધા સભ્યો શ્રી પંડિત પ્રભુલાલ ભાઈ વોરીયા ના અંતર થી ખુબ ખુબ આભારી છીએ,
ધન્યવાદ
શ્રી અરવિંદ કુમાર પ્રાણજીવન રાયઠઠા,
જય શ્રી કૃષ્ણ...


श्री अरविन्द कुमार प्राणजीवन रायठठा,
सुमेर कल्ब रोड
एस टी.बस अडा के सामने,
जामनगर, 
दिनाक : 25/05/2004.

       मे श्री अरविन्द कुमार प्राणजीवन रायठठा, रे. सुमेर कल्ब रोड, जामनगर, मुझे जामनगर मे मेरा अंगत मित्र श्री प्रवीण भाई कांतिलाल भाई शाह,( ज्योतिषी ) के पास से बात सुनी है, इस पर से मे आपकी पास मेरे थोडिक मानसिक तक्लिप और मेरा दोनों पुत्रीओ का सबंध के बारे मे मार्गदशर्न लेने के लिए जाम खम्भलिया दिनाक: 11/07/2000 के दिन श्री सरस्वती ज्योतिष कार्यालय मे श्री पंडित प्रभुलाल भाई पूंजालाल वोरिया के पास गया था, और उसने हमारा जन्माग पत्रिका पर से हमको संतोष कारक जवाब दिया उसे दिया गया उपाई और पूजन विधि करवाने से आपकी सब तक्लिपो दूर हो जायेगी, ऐसा लिख कर दिया था, तो हमने उस लिखा था व्ही उपाई और पूजन विधि करवा ने से हमारी सब तक्लिपो दूर हो चुकी है,
इस ने मेरा बड़ा पुत्री के जन्माग पत्रिका पर से सचोट शब्दों मे कहा था, इस बहेनजी का सबंध भावनगर मे होगा, और जग्या मे जाने की कोई जरुर नही है, सामनेवाला घर और पात्र भी आपके मन मे जैसा सोचते हो उसे भी अच्छा मिलेगा, उसने हमको जो उपाई दिया था, वही उपाई मेरा बड़ा पुत्री ने किया था, श्री प्रभुलाल भाई हमको जो दिनाक दिया था वही दिनाक से पहेले उसका रिश्ता भावनगर मे बना है, सामनेवाला घर और पात्र भी हम जैसा सोचते है उसे भी अच्छा मिला है, हाल के समय मे मेरा बड़ा पुत्री और दामात भी सुखी है, और हम लोको भी सुखी है,
मेरा छोटा पुत्री का सबंध के बारे मे इसने जो दिनाक समय दिया था वही सचोट निकला था, उसने दिया हुवा दिनाक समय के अनुशार सब बना है, मेरा छोटा पुत्री का सबंध मे वो बोला था सामने वाला लोग मूल जामनगर डीस्टिक का होगा, लेकिन दूर रहेता होगा, मेरा छोटा पुत्री के ससुर वाला मूल जामनगर डीस्टिक का ही है, हाल मे छतिसगठ राज्य के रायपुर मे रहेते है, वही जगा मे मेरा छोटा पुत्री का सबंध बना है,
मे आपको इतने तक कहेता हु, हमको श्री पंडित प्रभुलाल भाई वोरिया के पास जाम खम्भलिया भेजने वाला श्री प्रवीण भाई कांतिलाल भाई शाह, ( ज्योतिषी ) का दिल और अंतर से आभार मानते है, मे मेरा परिवार के सब सभ्यों श्री पंडित प्रभुलाल भाई वोरिया का अंतर से खूब खूब आभारी है,
धन्यवाद,  
श्री अरविन्द कुमार प्राणजीवन रायठठा,
जय श्री कृष्ण..,

मित्रों::: ये मेरा यजमान से दिया गया प्रमाण पत्रिका “  उसने आज से 9  साल पहेले मुझे अर्पण किया था, उसका काम के लिए लिखकर दिया है, वही पेज मे आप के सामने देता हू  
जय द्वारकाधीश ..
जय श्री कृष्णा .....

PANDIT PRABHULAL P. VORIYA RAJPUT JADEJA KULL GURU :-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
SHREE SARSWATI JYOTISH KARYALAY
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India 
Vist us at: sarswatijyotish.com
Email : astrologer_voriya@yahoo.com / prabhurajyguru@gmail.com
Mob. Number +91- 9426633096  +91- 9427236337, Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश..

राधे ........राधे ..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे.....

Tuesday, December 10, 2013

“ प्रमाण पत्रिका “

प्रमाण पत्रिका



શ્રી પ્રવીણભાઈ કાન્તિલાલભાઈ શાહ,
સુમેર કલબ રોડ,  
એસ.ટી. બસ સ્ટેશન સામે,
જામનગર, 
તારીખ: ૧૫/૫/૨૦૦૧
 
હું શ્રી પ્રવીણભાઈ કાન્તિલાલભાઈ શાહ, રે. સુમેર કલબ રોડ, જામનગર, હું પણ એક જ્યોતિષ તરીકે પ્રેક્ટીસ કરું છું, પણ મને જામનગર માં  અમારા અગંત જ એક મારા મિત્ર શ્રી હરેશ ભાઈ પાઠક પાસે થી મળેલ વાત કરેલ તે ઉપરથી હું તમારી પાસે મારી થોડીક માનસિક મૂંઝવણ અને મારી પુત્રી ના સબંધ બાબત માં તમારું માર્ગદર્શન લેવા માટે જામ ખંભાલીયા તારીખ ૧૧/૦૩ /૨૦૦૦ ના રોજ શ્રી સરસ્વતી જ્યોતિષ કાર્યાલય માં શ્રી પંડિત પ્રભુલાલભાઈ પૂજાલાલભાઈ  વોરિયા પાસે ગયેલ હતો, તો તેમને અમારા જન્માક્ષર ઉપર થી અમને સંતોષ કારક જવાબ આપેલ અને તેમને જે પ્રમાણે ઉપાઈ કરવાના છે, અને આ પૂજા વિધિ કરાવવાની છે, આ પ્રમાણે કરવાથી અમને બધી તકલીપો દુર થઇ જશે તેમ તેમને લખી આપેલ હતું, અને  અમે તે પ્રમાણે ઉપાઈ અને વિધિ કરાવતા અમોને બધી માનસિક મૂંઝવણ  દુર થઇ ગઈ હતી, 
તેમને મારા પુત્રી ના જન્માક્ષર ઉપર થી ચોખા શબ્દો માં કઈ આપેલ કે આમને રાજકોટ ની આસપાસ માં જ સબંધ થશે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, સામે ઘર અને પાત્ર પણ તમારા મન માનતા કરતા સારું મળશે, તેમને ફક્ત જે પ્રમાણે કહેલ ઉપાઈ હતા તે પ્રમાણે મારા પુત્રીએ કરતા, શ્રી પ્રભુલાલભાઈ એ અમોને જે પ્રમાણે તારીખ આપેલ હતી તે પ્રમાણે તેમનો સબંધ રાજકોટ માં જ થયો છે, અને સામે પાત્ર અમારા મન માનતા કરતા સારું મળેલ છે, અને હાલ મારા પુત્રી અને જમાઈ પણ સુખી છે, અને અમે લોકો પણ સુખી છીએ,     
તો હું તમોને ત્યાં સુધી કહું છું કે અમોને શ્રી પંડિત પ્રભુલાલભાઈ વોરીયા પાસે જામ ખંભાલીયા મોકલનાર શ્રી હરેશભાઈ પાઠક ના પણ દિલ અને અંતર થી આભાર માનીએ છીએ, અમે અમારા પરિવારના બધા સભ્યો શ્રી પંડિત પ્રભુલાલ ભાઈ વોરીયા ના અંતર થી ખુબ ખુબ આભારી છીએ,
ધન્યવાદ
શ્રી પ્રવીણભાઈ કાન્તિલાલભાઈ શાહ,
જય જીતેન્દ્ર,



श्री  प्रवीण भाई कांतिलाल भाई शाह,
सुमेर कल्ब रोड,  
एस टी.बस अडा के सामने,
जामनगर, 
दिनाक : 15/05/2001.
 
मे श्री प्रवीण भाई कांतिलाल भाई शाह, रे. सुमेर कल्ब रोड, जामनगर, मे भी एक ज्योतिष की प्रैक्टिस करता हु, मुझे जामनगर मे मेरा अंगत मित्र श्री हरेश भाई पाठक के पास से बात सुनी है, इस पर से मे आपकी पास मेरे थोडिक मानसिक तक्लिप और मेरा पुत्री का सबंध के बारे मे मार्गदशर्न लेने के लिए जाम खम्भलिया दिनाक: 11/03/2000 के दिन श्री सरस्वती ज्योतिष कार्यालय मे श्री पंडित प्रभुलाल भाई पूंजालाल वोरिया के पास गया था, और उसने हमारा जन्माग पत्रिका पर से हमको संतोष कारक जवाब दिया उसे दिया गया उपाई और पूजन विधि करवाने से आपकी सब तक्लिपो दूर हो जायेगी, ऐसा लिख कर दिया था, तो हमने उस लिखा था व्ही उपाई और पूजन विधि करवा ने से हमारी सब तक्लिपो दूर हो चुकी है,
इस ने मेरा पुत्री के जन्माग पत्रिका पर से सचोट शब्दों मे कहा था, इस बहेनजी का सबंध राजकोट की आसपास मे होगा, और जग्या मे जाने की कोई जरुर नही है, सामनेवाला घर और पात्र भी आपके मन मे जैसा सोचते हो उसे भी अच्छा मिलेगा, उसने हमको जो उपाई दिया था, वही उपाई मेरा पुत्री ने किया था, श्री प्रभुलाल भाई हमको जो दिनाक दिया था वही दिनाक से पहेले उसका रिश्ता राजकोट मे बना है, सामनेवाला घर और पात्र भी हम जैसा सोचते है उसे भी अच्छा मिला है, हाल के समय मे मेरा पुत्री और दामात भी सुखी है, और हम लोको भी सुखी है,
मे आपको इतने तक कहेता हु, हमको श्री पंडित प्रभुलाल भाई वोरिया के पास जाम खम्भलिया भेजने वाला श्री हरेश भाई पाठक का दिल और अंतर से आभार मानते है, मे मेरा परिवार के सब सभ्यों श्री पंडित प्रभुलाल भाई वोरिया का अंतर से खूब खूब आभारी है,
धन्यवाद,  
श्री प्रवीण भाई कांतिलाल भाई शाह,
जय जितेन्द्र,

मित्रों::: ये मेरा यजमान से दिया गया प्रमाण पत्रिका “  उसने आज से 12  साल पहेले मुझे अर्पण किया था, उसका काम के लिए लिखकर दिया है, वही पेज मे आप के सामने देता हू  
जय द्वारकाधीश ..
जय श्री कृष्णा .....

PANDIT PRABHULAL P. VORIYA RAJPUT JADEJA KULL GURU :-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
SHREE SARSWATI JYOTISH KARYALAY
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India 
Vist us at: sarswatijyotish.com
Email : astrologer_voriya@yahoo.com/prabhurajyguru@gmail.com
Mob. Number +91- 9426633096  +91- 9427236337, Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश..

राधे ........राधे ..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे.....

Monday, December 9, 2013

“ प्रमाण पत्रिका “

प्रमाण पत्रिका


શ્રી પ્રજાપતિ પ્રાગજીભાઈ ધરમશીભાઈ લાઠીયા
શ્રી પ્રજાપતિ વસંતભાઈ ધરમશીભાઈ લાઠીયા  
હરસિદ્ધિ નગર,
જામ ખંભાલીયા
તારીખ: ૧૧/૧૧/ ૧૯૯૯

હું શ્રી પ્રજાપતિ પ્રાગજીભાઈ ધરમશીભાઈ લાઠીયા તેમજ મારા ભાઈ શ્રી પ્રજાપતિ વસંતભાઈ ધરમશીભાઈ લાઠીયા રે. હરસિદ્ધિ નગર, ખંભાલીયા, અમારે થોડીક માનસિક મૂંઝવણ હતી અને અમે બંને ભાઈઓ  તારીખ ૧૫/૦૨/૧૯૮૩  ના રોજ શ્રી સરસ્વતી જ્યોતિષ કાર્યાલય માં શ્રી પંડિત પૂજાલાલભાઈ  ગોવિંદજી વોરિયા પાસે ગયેલા, તો શ્રી પુજાલાલભાઈ એ અમોને કહેલ કે તમારે આ પ્રમાણે ઉપાઈ કરવાના છે, અને આ પૂજા વિધિ કરાવવાની છે, આ પ્રમાણે કરવાથી તમારે ત્યાં પુત્ર નો જન્મ થશે, અને માનસિક મૂંઝવણ દુર થઇ જશે, અને તેમને બતાવેલ પૂજા અને ઉપાઈ કરવાથી આમારા જે ઈટો બનાવવાના ભઠ્ઠી માં અમને જે વધારે નુકશાન આવતું હતું તે બંધ થઇ ગયું, અને આમરે ત્યાં તારીખ ૨૨/૦૪/૧૯૮૪ ના રોજ અમારા પુત્ર ભીખુભાઈ પ્રાગજીભાઈ લાઠીયા નો જન્મ થયેલ છે,
ત્યાર બાદ અમો ફરી શ્રી સરસ્વતી જ્યોતિષ કાર્યાલય માં તારીખ ૧૮/૧૦/ ૧૯૮૭ ના રોજ ગયેલા હતા ત્યારે ત્યાં ઓફીસ માં પંડિત પૂજાલાલ ભાઈ હાજર ન હતા અને તેમના પુત્ર શ્રી પંડિત પ્રભુલાલ ભાઈ વોરીયા હતા અને અમે તેમને પ્રશ્ન કરેલ અમારે ગામડે મકાન છે, તે વેચાતું નથી, ઘરાક ઘણા આવે છે, પણ મકાન લેવા કોઈ ત્યાર ન હતું, બધા અમારું મકાન જોઈ જોઈ ને જતા રહે છે, અને જે કોઈ મકાન ની માગે છે તે ભાવ પૂરો નથી આપતા, તો સાવ દેવું પોસાતું ન હતું, તો ત્યારે અમોને શ્રી પંડિત પ્રભુલાલભાઈ એ અમેને કહેલ કે તમે આ પ્રમાણે ઉપાઈ કરો અને પૂજન વિધિ કરવો, ઘરાક સામેથી જ આવશે,અને આ તમારી કીમત કરતા પણ વધારે રકમ મળશે, તેમને અમને જે પ્રમાણે ઉપાઈ અને પૂજા બતાવેલ તે પ્રમાણે કરાવતા, આમારૂ મકાન તેમને અમને આપેલ તારીખ ની આસપાસ માં અને અમારા માન માનતા ભાવ થી પણ વધારે કીમત માં સામે ચડી ને ઘરાક આવેલ અને વહેચાઈ ગયું,
ત્યાર બાદ ફરી હું વસંતભાઈ ધરમશી ભાઈ લાઠીયા અમારા સાળા શ્રી દિનેશભાઈ નરશીભાઈ નળિયાપરા રે. ભીંડા તા. જામ ખંભાલીયા વાળા ને લઇ તારીખ ૨૯/૦૪/૧૯૯૨ માં શ્રી સરસ્વતી જ્યોતિષ કાર્યાલય માં ગયેલ ત્યારે પણ અમને શ્રી પ્રભુલાલ ભાઈ ને અમે પ્રશ્ન કરેલ કે કેટલા સમય થી વિદેશ જવા માટે પ્રયત્ન કરતા હતા, પણ જવાતું ન હતું તેમને કહેલ પ્રમાણે તારીખે એમને વિદેશ ની વિઝા મળી ગયેલ, અને તેઓ વિદેશ જતા રહેલ છે,
 અમે અમારા મારા કુટુંબીઓ શ્રી સરસ્વતી જ્યોતિષ કાર્યાલય ના શ્રી પુંજાલાલભાઈ વોરીયા અને તેમના પુત્ર શ્રી પ્રભુલાલભાઈ વોરીયા નો અંતર થી ખુબ ખુબ આભાર માનીએ છીએ..
ધન્યવાદ
શ્રી પ્રજાપતિ પ્રાગજીભાઈ ધરમશીભાઇ લાઠીયા
શ્રી પ્રજાપતિ વસંતભાઈ ધરમશીભાઈ લાઠીયા ના 
જય ગોપાલ , જય શ્રી કૃષ્ણ                             




श्री प्रजापति प्रागजीभाई धरमशी भाई लाठिया,    
श्री प्रजापति वसंतभाई धरमशी भाई लाठिया,   
हरसिध्धि नगर,
जाम खम्भलिया,
डी. जामनगर,
गुजरात,     
दिनाक :11/11/1999

 
मे प्रजापति प्रागजीभाई धरमशी भाई लाठिया और मेरा छोटा भाई प्रजापति वसंतभाई धरमशीभाई लाठिया रे. हरसिध्धि नगर, जाम खम्भलिया, डी जामनगर, गुजरात, हमको मानशिक मुश्केलिया थी, हम दोनों भाइओ दिनाक :15/02/1983 के दिन श्री सरस्वती ज्योतिष कार्यालय मे श्री पंडित पूंजालालभाईभाई गोविन्दजी वोरिया के पास गया था, तो वहां श्री पूंजालालभाई हमारी जन्म पत्रिका देख कर तुरत हमको उपाई दिया, और पूजन विधि करने बारे मे कहा तो थोडा समय मे हमारे मुश्केलिया दूर होने लगी, हमारा इंट बनाने का भठी मे बहु ज्यादा नुकशान आता था वही कम हो गया, और हमारे घर मे पुत्र संतान का जन्म हुवा, दिनाक : 22/04/1984  के दिन हमारा पुत्र श्री भीखूभाई प्रागजीभाई लाठिया का जन्म हुवा,
बाद हम फिर श्री सरस्वती ज्योतिष कार्यालय मे दिनाक: 18/10/1987 के दिन गया था, तब श्री पंडित पूंजालाल भाई ऑफिस मे हाजर नही था, और उसका पुत्र श्री पंडित प्रभुलालभाई था, हमने उसको एक प्रश्न किया था, हमारा पुराने गाँव मे एक मकान है, बिकता नही है, जो कोई लेने को तैयार है, वही लोग हमको पूरी किमंत नही देता, कम किमंत मे देना हम नही चाहता, तब श्री प्रभुलालभाई हमको दिया उपाई किया पूजन विधि करवाया, हमारा मकान के बाबत मे उसने हमको दिनाक भी दिया था और बोला मकान लेने के लिए सामने से आएगा और आप के मनसे भी ज्यादा किमंत मिलेगी, तो उसने जो दिनाक दिया था उसे पहेले हमारे पास पास मकान लेने वाला सामने से आया और हमको किमंत भी हमारा मन से भी ज्यादा सामने से मिली है,
बाद मे दुबारा फिर मे वसंतभाई धरमशी भाई लाठिया मेरा साला श्री दिनेशभाई नरशी भाई नडीयापरा रे भिंडा ता. जाम खम्भलिया को ले कर दिनाक 29/04/1992 मे श्री सरस्वती ज्योतिष कार्यालय मे गया था तब हमने  श्री प्रभुलाल भाई को प्रश्न किया हम बहुत ज्यादा समय से विदेश जाने के लिये प्रयत्न करते है तो निष्फलता मिलती है, उसने हमको दिया दिनाक पर विदेश जाने की विझा मिल गयी, और विदेश भी चला गया है,
हम हमारा परिवारवाला श्री सरस्वती ज्योतिष कार्यालय का श्री पंडित पूंजालाल भाई वोरिया और उसका पुत्र श्री पंडित प्रभुलालभाई वोरिया का अंतर से खूब खूब खूब आभारी है,                                          
धन्यवाद,
श्री प्रजापति प्रागजीभाई धरमशी भाई लाठिया,    
श्री प्रजापति वसंतभाई धरमशी भाई लाठिया, का     
जय गोपाल, जय श्री कृष्ण.....   
                            


मित्रों::: ये मेरा यजमान से दिया गया प्रमाण पत्रिका “  उसने आज से 14  साल पहेले हम को अर्पण किया था, उसका काम के लिए लिखकर दिया है, वही पेज मे आप के सामने देता हू  
जय द्वारकाधीश ..
जय श्री कृष्णा .....
PANDIT PRABHULAL P. VORIYA RAJPUT JADEJA KULL GURU :-
PROFESSIONAL ASTROLOGER EXPERT IN:- 
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
SHREE SARSWATI JYOTISH KARYALAY
(2 Gold Medalist in Astrology & Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India 
Vist us at: sarswatijyotish.com
Email : astrologer_voriya@yahoo.com/prabhurajyguru@gmail.com
Mob. Number +91- 9426633096  +91- 9427236337, Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद.. 
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश..

राधे ........राधे ..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे.....

जानें हस्तरेखा से भविष्य..!

जानें हस्तरेखा से भविष्य..! जानें हस्तरेखा से भविष्य..! लहरदार भाग्यरेखा ( मुसीबत-ही - मुसीबत ) यदि शनि रेखा लहरदार हो तो यह बतलाती है ...