“ प्रमाण पत्रिका “
શ્રી
પ્રજાપતિ પ્રાગજીભાઈ ધરમશીભાઈ લાઠીયા
શ્રી
પ્રજાપતિ વસંતભાઈ ધરમશીભાઈ લાઠીયા
હરસિદ્ધિ
નગર,
જામ
ખંભાલીયા
તારીખ:
૧૧/૧૧/ ૧૯૯૯
હું શ્રી પ્રજાપતિ પ્રાગજીભાઈ ધરમશીભાઈ
લાઠીયા તેમજ મારા ભાઈ શ્રી પ્રજાપતિ વસંતભાઈ ધરમશીભાઈ લાઠીયા રે. હરસિદ્ધિ નગર,
ખંભાલીયા, અમારે થોડીક માનસિક મૂંઝવણ હતી અને અમે બંને ભાઈઓ તારીખ ૧૫/૦૨/૧૯૮૩ ના રોજ શ્રી સરસ્વતી જ્યોતિષ કાર્યાલય માં શ્રી
પંડિત પૂજાલાલભાઈ ગોવિંદજી વોરિયા પાસે
ગયેલા, તો શ્રી પુજાલાલભાઈ એ અમોને કહેલ કે તમારે આ પ્રમાણે ઉપાઈ કરવાના છે, અને આ
પૂજા વિધિ કરાવવાની છે, આ પ્રમાણે કરવાથી તમારે ત્યાં પુત્ર નો જન્મ થશે, અને
માનસિક મૂંઝવણ દુર થઇ જશે, અને તેમને બતાવેલ પૂજા અને ઉપાઈ કરવાથી આમારા જે ઈટો
બનાવવાના ભઠ્ઠી માં અમને જે વધારે નુકશાન આવતું હતું તે બંધ થઇ ગયું, અને આમરે
ત્યાં તારીખ ૨૨/૦૪/૧૯૮૪ ના રોજ અમારા પુત્ર ભીખુભાઈ પ્રાગજીભાઈ લાઠીયા નો જન્મ
થયેલ છે,
ત્યાર બાદ અમો ફરી શ્રી સરસ્વતી જ્યોતિષ
કાર્યાલય માં તારીખ ૧૮/૧૦/ ૧૯૮૭ ના રોજ ગયેલા હતા ત્યારે ત્યાં ઓફીસ માં પંડિત પૂજાલાલ
ભાઈ હાજર ન હતા અને તેમના પુત્ર શ્રી પંડિત પ્રભુલાલ ભાઈ વોરીયા હતા અને અમે તેમને
પ્રશ્ન કરેલ અમારે ગામડે મકાન છે, તે વેચાતું નથી, ઘરાક ઘણા આવે છે, પણ મકાન લેવા
કોઈ ત્યાર ન હતું, બધા અમારું મકાન જોઈ જોઈ ને જતા રહે છે, અને જે કોઈ મકાન ની
માગે છે તે ભાવ પૂરો નથી આપતા, તો સાવ દેવું પોસાતું ન હતું, તો ત્યારે અમોને શ્રી
પંડિત પ્રભુલાલભાઈ એ અમેને કહેલ કે તમે આ પ્રમાણે ઉપાઈ કરો અને પૂજન વિધિ કરવો,
ઘરાક સામેથી જ આવશે,અને આ તમારી કીમત કરતા પણ વધારે રકમ મળશે, તેમને અમને જે
પ્રમાણે ઉપાઈ અને પૂજા બતાવેલ તે પ્રમાણે કરાવતા, આમારૂ મકાન તેમને અમને આપેલ
તારીખ ની આસપાસ માં અને અમારા માન માનતા ભાવ થી પણ વધારે કીમત માં સામે ચડી ને
ઘરાક આવેલ અને વહેચાઈ ગયું,
ત્યાર બાદ ફરી હું વસંતભાઈ ધરમશી ભાઈ
લાઠીયા અમારા સાળા શ્રી દિનેશભાઈ નરશીભાઈ નળિયાપરા રે. ભીંડા તા. જામ ખંભાલીયા વાળા
ને લઇ તારીખ ૨૯/૦૪/૧૯૯૨ માં શ્રી સરસ્વતી જ્યોતિષ કાર્યાલય માં ગયેલ ત્યારે પણ
અમને શ્રી પ્રભુલાલ ભાઈ ને અમે પ્રશ્ન કરેલ કે કેટલા સમય થી વિદેશ જવા માટે પ્રયત્ન
કરતા હતા, પણ જવાતું ન હતું તેમને કહેલ પ્રમાણે તારીખે એમને વિદેશ ની વિઝા મળી
ગયેલ, અને તેઓ વિદેશ જતા રહેલ છે,
અમે અમારા મારા કુટુંબીઓ શ્રી સરસ્વતી જ્યોતિષ
કાર્યાલય ના શ્રી પુંજાલાલભાઈ વોરીયા અને તેમના પુત્ર શ્રી પ્રભુલાલભાઈ વોરીયા નો
અંતર થી ખુબ ખુબ આભાર માનીએ છીએ..
ધન્યવાદ
શ્રી
પ્રજાપતિ પ્રાગજીભાઈ ધરમશીભાઇ લાઠીયા
શ્રી
પ્રજાપતિ વસંતભાઈ ધરમશીભાઈ લાઠીયા ના
જય
ગોપાલ , જય શ્રી કૃષ્ણ
श्री प्रजापति प्रागजीभाई धरमशी भाई लाठिया,
श्री प्रजापति वसंतभाई धरमशी भाई लाठिया,
हरसिध्धि नगर,
जाम खम्भलिया,
डी. जामनगर,
गुजरात,
दिनाक :11/11/1999
मे प्रजापति
प्रागजीभाई धरमशी भाई लाठिया और मेरा छोटा भाई प्रजापति वसंतभाई धरमशीभाई लाठिया
रे. हरसिध्धि नगर, जाम खम्भलिया, डी जामनगर, गुजरात, हमको मानशिक मुश्केलिया थी,
हम दोनों भाइओ दिनाक :15/02/1983 के दिन श्री सरस्वती ज्योतिष कार्यालय
मे श्री पंडित पूंजालालभाईभाई गोविन्दजी वोरिया के पास गया था, तो
वहां श्री पूंजालालभाई हमारी जन्म पत्रिका देख कर तुरत हमको उपाई दिया, और पूजन
विधि करने बारे मे कहा तो थोडा समय मे हमारे मुश्केलिया दूर होने लगी, हमारा इंट
बनाने का भठी मे बहु ज्यादा नुकशान आता था वही कम हो गया, और हमारे घर मे पुत्र
संतान का जन्म हुवा, दिनाक : 22/04/1984 के दिन हमारा पुत्र श्री भीखूभाई प्रागजीभाई लाठिया
का जन्म हुवा,
बाद हम फिर
श्री सरस्वती ज्योतिष कार्यालय मे दिनाक: 18/10/1987
के दिन गया था, तब
श्री पंडित पूंजालाल भाई ऑफिस मे हाजर नही था, और उसका पुत्र श्री पंडित
प्रभुलालभाई था, हमने उसको एक प्रश्न किया था, हमारा पुराने गाँव मे एक मकान है,
बिकता नही है, जो कोई लेने को तैयार है, वही लोग हमको पूरी किमंत नही देता, कम
किमंत मे देना हम नही चाहता, तब श्री प्रभुलालभाई हमको दिया उपाई किया पूजन विधि
करवाया, हमारा मकान के बाबत मे उसने हमको दिनाक भी दिया था और बोला मकान लेने के
लिए सामने से आएगा और आप के मनसे भी ज्यादा किमंत मिलेगी, तो उसने जो दिनाक दिया
था उसे पहेले हमारे पास पास मकान लेने वाला सामने से आया और हमको किमंत भी हमारा
मन से भी ज्यादा सामने से मिली है,
बाद मे दुबारा फिर
मे वसंतभाई धरमशी भाई लाठिया मेरा साला श्री दिनेशभाई नरशी भाई नडीयापरा रे भिंडा
ता. जाम खम्भलिया को ले कर दिनाक 29/04/1992 मे श्री सरस्वती ज्योतिष कार्यालय मे
गया था तब हमने श्री प्रभुलाल भाई को
प्रश्न किया हम बहुत ज्यादा समय से विदेश जाने के लिये प्रयत्न करते है तो निष्फलता
मिलती है, उसने हमको दिया दिनाक पर विदेश जाने की विझा मिल गयी, और विदेश भी चला
गया है,
हम हमारा
परिवारवाला श्री सरस्वती ज्योतिष कार्यालय का श्री पंडित पूंजालाल भाई वोरिया और
उसका पुत्र श्री पंडित प्रभुलालभाई वोरिया का अंतर से खूब खूब खूब आभारी है,
धन्यवाद,
श्री प्रजापति प्रागजीभाई धरमशी भाई लाठिया,
श्री प्रजापति वसंतभाई धरमशी भाई लाठिया, का
जय गोपाल, जय श्री कृष्ण.....
मित्रों::: ये मेरा यजमान से दिया गया “ प्रमाण पत्रिका “ उसने आज से 14 साल पहेले हम को अर्पण किया था, उसका काम के लिए लिखकर दिया है, वही पेज मे आप के सामने देता हू ,
जय द्वारकाधीश ..
जय श्री कृष्णा .....
PANDIT PRABHULAL P. VORIYA RAJPUT
JADEJA KULL GURU :-
PROFESSIONAL
ASTROLOGER EXPERT IN:-
-: 1987 YEARS ASTROLOGY EXPERIENCE :-
SHREE SARSWATI JYOTISH KARYALAY
(2 Gold Medalist in Astrology &
Vastu Science)
" Shri Albai Nivas ", Near Mahaprabhuji bethak,
Opp. S.t. bus steson , Bethak Road,
Jamkhambhaliya - 361305 Gujarat – India
Mob. Number +91- 9426633096 +91- 9427236337, Skype : astrologer85
आप इसी नंबर पर संपर्क/सन्देश करें...धन्यवाद..
नोट ये मेरा शोख नही हे मेरा जॉब हे कृप्या आप मुक्त सेवा
के लिए कष्ट ना दे .....
जय द्वारकाधीश..
राधे ........राधे ..... राधे
.....राधे..... राधे .....राधे..... राधे .....राधे..... राधे .....राधे.....